કોઇ પણ ધર્મમાં પાપ-પૂણ્ય - TopicsExpress



          

કોઇ પણ ધર્મમાં પાપ-પૂણ્ય કે સારા નરસાની વૈશ્વિક સમાનતા છે નહિ મારી ટૂંકી બદ્ધિ મુજબ માત્ર આ બધું ઢોંગ છે, હા ધર્મની જરુર ૧૦૦ ટકા છે જ નહિતર અબુધ ઢાંઢાઓ વિશ્વમાં અધર્મની (માનવતા વિરુદ્ધનું કૃત્ય) સુનામી લઇ આવવાના જ... જે જડ્ડબુદ્ધિ છે કુવામાં જ જમનું સિમીત વિસ્તરણ છે એમના માટે ધર્મનો ડંડો જરુરી છે... નહિતર રામે ક્યાં અલ્લાની આલોચના કરી છે ક્યારેય? વાહેગુરુએ ક્યાં કદી ઇશુને ગાળ આપી છે ક્યારેય?
Posted on: Thu, 01 Aug 2013 16:07:35 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015