આ ઉત્તરાખંડમાં જે કુદરતી હોનારત થઇ એમાં સાહેબ જો ન્યૂઝ ચેનલો વાળા પોતાનાં રીપોર્ટર સાથે પરીસ્થીતી ચેનલો પર બતાવ્યા કરતાં, લોકોને મદદ કરવામાં લાગ્યા હોત તો કેવી જલ્દીથી પરીસ્થીતી સુધરી જાત. સમાચારમાં પણ આવત કે ફલાણા સમાચારે ૧૦૦૦ લોકોને બચાવ્યાં... ઢીકણાં સમાચારે ૫૦૦૦ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી...!!! વાતમાં દમ હોય તો Like આપીને સમર્થન જરૂરથી આપજો.
Posted on: Sat, 22 Jun 2013 17:42:04 +0000