એક મુંઝવણ છે, કે, આપણે - TopicsExpress



          

એક મુંઝવણ છે, કે, આપણે ભગવાન શ્રી ગણપતિ ની મૂર્તિ ને ૧૦ દિવસ પછી સ્થાપના કર્યા પછી કેમ નદી/દરીયા માં પધરાવીએ છીએ.....? આપણા કોઈ સ્વજન હોયતો આપણે એવું તો નથી કરતા.... તો પછી ભગવાન ને ડુબાડવાનો શું અર્થ કે તર્ક છે ? મને આ વિશે માહીતી આપવા વિનંતી......... ગણપતિ બાપા મોરયા......... બીજા વર્ષે તમે જલ્દી પધારજો.....
Posted on: Wed, 18 Sep 2013 07:44:01 +0000

Recently Viewed Topics




© 2015