આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રદેશ કારોબારીની મીટીંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાની ઉપસ્થિતીમાં મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કારોબારીને સંબોધતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સભ્ય નોંધણી ઝુંબેશના ભાગરૂપે ડિસેમ્બર ૨૦૧૪ ના અંત સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પક્ષના ગમેતેવા વરિષ્ઠ આગેવાન હશે તો પણ તેઓએ સભ્યો નોંધી પોતાના વિસ્તારમાંથી ડેલીગેટ તરીકે આવવું પડશે. પ્રદેશ ડેલીગેટ તરીકે ચૂંટાયેલો આગેવાન જ પ્રદેશ હોદ્દેદાર બની શકશે. Tharav-1 arjunmodhwadia/wp-content/uploads/2014/07/Tharav-1.pdf Tharav-2 arjunmodhwadia/wp-content/uploads/2014/07/Tharav-2.pdf Tharav-3 arjunmodhwadia/wp-content/uploads/2014/07/Tharav-3.pdf Attachment of Tharav-3 arjunmodhwadia/wp-content/uploads/2014/07/Attachment-of-Tharav-3.pdf Tharav-4 arjunmodhwadia/wp-content/uploads/2014/07/Tharav-4.pdf Tharav-5 arjunmodhwadia/wp-content/uploads/2014/07/Tharav-5.pdf Tharav-6 arjunmodhwadia/wp-content/uploads/2014/07/Tharav-6.pdf
Posted on: Thu, 31 Jul 2014 13:30:32 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015