Diksharthi PoUshaddhari. Shri Saurabhbhai. Doshi... Diksha - TopicsExpress



          

Diksharthi PoUshaddhari. Shri Saurabhbhai. Doshi... Diksha on...9/11/14...WATHCH DIS VEDIO..... Mumukshu Shri Saurabhbhai Rajeshbhai Doshi.....age 31 yrs.... Diksha date 9/11/14...... ********************************************************************************* BE mechanical.....highly qualified..... he travelled almost 40 countries of world doing avitation parts business.... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Mata Pita ka Sabse bade Suputra hai..Chote Putra ,Putri ne Diksha le li hai...... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Last 36 days se continue POUSHAD me acharya shri YUGBHUSHAN SURISWARJI MS ( nana pandit ms )KI nisra me hai kal nutan varsh ke din inki diksha ka muhurat pradan kiya gaya continue 52 ve poushad me inki diksha date 9/11/14 ko acharya shri ki nisra me hogi behalf of mumukshu sourabh bhai ke mata pita varsidan karenge diksha ke din no mundan direct loch virati se sarvvirati ki aur.....anumodna anumodna..... દીક્ષાર્થીઓની ખાણમાંથી વધુ મૂલ્યવાન રત્નોની જૈન શાસનને અમુલ્ય ભેટ....!! ખારા સંસારના બંધનથી મુક્તિનો અને પ્રભુએ ચિંધેલ સંયમરૂપી મોક્ષમાર્ગની પ્રાપ્તીનો કેવો અદકેરો આનંદ છે,..જેના રોમ રોમ થી ત્યાગ અને સંયમ ની વિલસે ધારા....भौतिकता और विलासिता की आंधी में संयम का दीप जलेगा .. जय हो ~~ जिनशासन की जय जयकार ~~ ભોગ કરતાં ત્યાગની કળા વિશષ્ટિ કોટીની છે. રાગ કરતાં વિરાગની કળા શ્રેષ્ઠ કળા છે. મોદીની લહેર જેટલી વેગવંતી છે, તેના કરતાં કંઈક ઘણી લહેર વૈરાગ્યની છે. વિરાગીઓના ચરણની સ્પર્શના કરવા માટે ડિગ્રીધારીઓ પણ નત મસ્તકે તૈયાર રહેતા હોય છે. જે માર્ગ પર આરૂઢ થઇ,તીર્થંકરો પણ ચાલતા, જે માર્ગને સુરલોકના, દેવો સદાયે ઝંખતા, જે માર્ગને ગ્રહીને અનંતા, જીવ સિદ્ધિ પામતા, એ પરમ સંયમ ધર્મને,હોજો સદા મુજ વંદના........ દીક્ષાર્થીઓની ખાણમાંથી વધુ મૂલ્યવાન રત્નની જૈન શાસનને અમુલ્ય ભેટ....!! સંસાર એક એવી રાત, જ્યા કદી ન આવે પ્રભાત, સંયમ એક એવી પ્રભાત, જ્યા કદી ન આવે રાત ‘મમ મુંડા વેહ, મમ પવ્વાવેહ અને મમ વેશ સમવ્વેહ’ સારા દેખાવા માટે સંપતિની જરૂર છે, સારા બનવા માટે સંયમની જરૂર છે. ************************************************ સયમ જીવન નો લીધો મારગડો પ્રભુ તારા જેવા થવારે ....ખુબ અનુમોદના. જૈનમ જયતિ શાશનમ. જય જીનેન્દ્ર.:~: અદભુત એવા જિન શાસન ને વંદન વંદન હોજો :~:જૈનશાસનના અણગાર, આપ છો અમારા શણગાર...!!! જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ રહે...નમો લોએ સવ્વ સાહુનામ..ત્યાગ ધર્મ નો જય જયકાર.....શ્રમણ ધર્મ નો જય યકાર........કોટી કોટી વંદન અમારા....દીક્ષાર્થી અમર રહો.......દીક્ષાર્થી નો જય જય કાર......
Posted on: Sat, 01 Nov 2014 17:09:05 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015